Saturday, April 27, 2024
More
    હોમપેજમંતવ્યતેમને જીવવાનો અધિકાર ન હતો... કારણકે તેઓ હિંદુ હતાં: સ્વતંત્ર ભારતમાં ધર્મના...

    તેમને જીવવાનો અધિકાર ન હતો… કારણકે તેઓ હિંદુ હતાં: સ્વતંત્ર ભારતમાં ધર્મના નામે જે હિંદુઓએ પોતાનો જીવ આપ્યો તે સુચીના 75 નામ, જેનો નથી કોઈ પૂર્ણ વિરામ

    ધર્મ આધારિત હત્યાઑ એક લોકશાહી દેશ માટે મોટો ખતરો છે.

    - Advertisement -

    તેમને જીવવાનો અધિકાર નહતો, કારણકે તેઓ હિંદુ હતા, ધર્મના નામે ભારતના ભાગલા પછી આપણને જે આઝાદી મળી, તેની ઉંમર 75 વર્ષની છે. પરંતુ મુહમ્મદવાદ અને ખ્રિસ્તી ધર્મના જોખમો સમાપ્ત થયા નથી. આજે પણ હિંદુ હોવા છતાં હિંદુઓ વિશે વાત કરવી એ ગુનો છે. આવા લોકોની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી રહી છે. ક્યારેક તેઓ રાતના અંધારામાં આવીને હુમલો કરે છે. તો ક્યારેક તેઓ ગ્રાહક તરીકે દુકાનમાં પ્રવેશ કરે છે અને તેમનું ગળું ચીરી નાખે છે. ક્યારેક તેઓ ભગવો પહેરવી મળવાના બહાને આવે છે અને છરા હુલાવીને ચાલ્યા જાય છે. તેઓને ઓચિંતા રાખવામાં આવે છે અને રસ્તામાં કાપી નાખવામાં આવે છે.

    સાધુ-સંત હોય કે સાધારણ હિંદુઓ, બધા સમાન જોખમમાં છે. ન તો ઘર સુરક્ષિત છે. ના તો આશ્રમ. કંધમાલ ઓડિશાનું એક સ્થળ છે. કંધમાલના જલેસપટ્ટામાંજ હતો સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીનો આશ્રમ . તારીખ હતી 23 ઓગસ્ટ 2008. જન્માષ્ટમીની ઉજવણી ચાલી રહી હતી. સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતી ઉપાસનામાં લીન હતા. પહેલા તેમને ગોળી મારી, પછી મૃતદેહને કુહાડીથી કાપી નાખવામાં આવ્યો. તે દિવસે આશ્રમમાં સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતી સહિત કુલ 5 સાધુઓની આ જ રીતે હત્યા કરવામાં આવી હતી. કારણ કે સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતી ગૌ રક્ષાની વાતો કરતા હતા. વનવાસી વિસ્તારોમાં ફોસલાવીને ધર્માંતરણ કરાવેલા હિન્દુઓની ઘરવાપસી વાત કરતા હતા.

    સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતી સંત હતા. જય શ્રી રામ બોલતા જ હશે, જે અનુરાગ કશ્યપ જેવા ટુટપુન્જીયા બોલિવૂડીયા અનુસાર ‘વોર ક્રાય’ છે. મોહમ્મદ ઝુબેરના શબ્દોમાં કહીએ તો તેઓ ‘નફરત ફેલાવનારા’ હતા.

    - Advertisement -

    પરંતુ સર્વાંનંદ કૌલ સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક હતા. બધા ધર્મો સમાન છે. જેમ તમે સંસ્કૃત પર પકડ, તેમજ ફારસી પર પણ તમારી પકડ. જેમ હિન્દીનો જાણકાર, એ જ રીતે ઉર્દૂના પણ. જેમ અંગ્રેજી પર પકડ છે, તેમ કાશ્મીરી પર પણ. તેઓ કવિ હતા. તે પોતાના પૂજાઘરમાં કુરાનને રાખતા હતા. એક રાત્રે શાંતિદૂતોએ તેમના ઘર પર દસ્તક આપી. વરસાદ પડી રહ્યો હતો. 66 વર્ષીય સર્બાનંદ કૌલ અને તેમના 27 વર્ષના પુત્રને સાથે લઈ ગયા હતા. બે દિવસ બાદ પિતા-પુત્રની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. જ્યાં પણ તે તિલક લગાવતા હતા, તે જગ્યાની ચામડી ઉધેડી નાખી હતી.

    સર્વાંનંદ કૌલ વૃદ્ધ હતા. તેઓ તેમની ઉંમરના અંતિમ પડાવમાં હતા. જેમણે વાળ વાંકો ન થવા દેવાનું વચન આપ્યું હતું તેઓ છેતરી ગયા હતા. પરંતુ 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસમાં જીવતા સળગાવવામાં આવેલા લોકોમાં 10 બાળકો હતા. કુલ 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. 27 મહિલાઓ, 22 પુરૂષો અને 10 બાળકો. અયોધ્યાથી પરત આવી રહ્યા હતા.

    26 જાન્યુઆરી 2018ના રોજ કાસગંજમાં ચંદન ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેણે તિરંગા યાત્રા કાઢી હતી. પ્રશાંત પૂજારી ફૂલ વેચનાર હતો. મન્નુલાલ વૈષ્ણવ ઘરે ઘરે અખબારો પહોંચાડતા હતા. આ બધા જ માર્યા ગયા. આજે કોઈ હયાત નથી.

    હર્ષ, કિશન ભરવાડ, ઉમેશ કોલ્હે, કન્હૈયાલાલ, પ્રવીણ નેતારુ… આ છે તાજેતરના નામ. સ્વતંત્ર ભારતમાં એવા નામોની લાંબી યાદી છે કે જેમની હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી કે તેઓ હિંદુ હતા. તેઓ હિન્દુ સમાજને એક કરી રહ્યા હતા. તેઓ ધર્માંતરિત હિંદુઓની વાપસીના કર્યો કરી રહ્યા હતા. તેઓ ભારત, ત્રિરંગો, ગૌરક્ષા વિશે વાત કરતા હતા.

    વૈશ્વિક કોરોના મહામારી સામે ભારતની લડાઈમાં એકતા દર્શાવવા માટે ઘરે ઘરે દીવો પ્રગટાવવાનું કહેવા વાળા 70 વર્ષીય કલા દેવીની હત્યા થઈ હતી. 12મા ધોરણની વિદ્યાર્થિની લાવણ્યાને કહેવામાં આવ્યું કે જો તારે ભણવું હોય તો કા તો ધર્મ બદલ, કા તો ટોયલેટ સાફ કર. આટલું દબાણ સહન ન કરી શક્યા. પોતાનો જીવ લીધો. કેટલાક લવ જેહાદનો ભોગ બન્યા, અને કેટલાક ઇસ્લામ પર ખતરો કહીને મારી નાખવામાં આવ્યા હતા.

    સ્વતંત્રતાના અમૃત અવસર પર સ્વતંત્ર ભારતના એવા 75 નામો/ઘટનાઓ જેઓ માત્ર એટલા માટે માર્યા ગયા કે તેઓ હિંદુ હતા;

    1. પ્રવીણ નેતારુ
    2. કન્હૈયા લાલ સાહુ
    3. ઉમેશ કોલ્હે
    4. હર્ષ
    5. કિશન ભરવાડ
    6. રૂપેશ પાંડે
    7. નીરજ રામ પ્રજાપતિ
    8. મુકેશ સોની
    9. કમલેશ તિવારી
    10. સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતી
    11. વી રામલિંગમ
    12. ધ્રુવ ત્યાગી
    13. પાલઘર: કલ્પગિરી મહારાજ, સુશીલ ગિરી મહારાજ, નિલેશ તેલગડે
    14. ગૌરવ-સચિન
    15. પ્રશાંત પૂજારી
    16. સંજય કુમાર
    1. અંકિત સક્સેના
    2. રતન લાલ
    3. અંકિત શર્મા
    4. ગંગારામસિંહ ચૌહાણ
    5. ભરત યાદવ
    6. વિષ્ણુ ગોસ્વામી
    7. સુબોધ સિંહ
    8. અવિનાશ સક્સેના
    9. અમિત ગૌતમ
    10. ચંદન ગુપ્તા
    11. રવિન્દર કુમાર
    12. રિયા ગૌતમ
    13. યોગેશ કુમાર
    14. પંકજ નારંગ
    15. કાળી દેવી
    16. મિથુન ઠાકુર
    17. રવિ નિમ્બર્ગી
    18. રેવતી સિંહ
    19. રાજેશ કુમાર
    20. નિકિતા તોમર
    21. સંજય સિંહે ડૉ
    22. રિંકુ શર્મા
    23. સન્ની સિંહા
    24. રાહુલ રાજપૂત
    25. રાહુલ સોલંકી
    26. શંભુલાલ
    27. ભરત વૈષ્ણવ
    28. રણજીત બચ્ચન
    29. પ્રિયા-કશિશ
    30. નાગરાજુ
    31. દિલબર નેગી
    32. હૃતિક આદર્શ
    33. બીકે ગંજુ
    34. સર્વાનંદ કૌલ
    35. વિનોદ કુમાર
    36. ટીકલાલ ટપલુ
    37. સાધુ સરવણન
    38. અજય પંડિતા
    39. સતીશ ભંડારી
    40. માખન લાલ બિન્દ્રુ
    41. ગિરિજા ટીક્કુ
    42. સતીન્દર કૌર
    43. દીપક ચંદ
    44. હીરાલાલ ગુજરાતી
    45. રામેશ્વર અંકુશ
    46. આલોક તિવારી
    47. પ્રેમ સિંહ
    48. દિનેશ
    49. બહાદુર
    50. બીના ઝા

    67.સાબરમતી એક્સપ્રેસમાં કાર સેવક

    1. ક્રિષ્ના રાઝદાન
    2. પીએન કૌલ
    3. નીલકંઠ ગંજુ
    4. રજની બાલા
    5. સતીશ કુમાર ટીકુ
    6. એકતા દેશવાલ
    7. કાંતિ પ્રસાદ
    8. સંતોલા દેવી

    આવા નામો અને ઘટનાઓને માત્ર 75ના આંકડામાં સમાવી શકાય નહીં. આ એક એવી અનંત યાદી છે જેનો પૂર્ણવિરામ ક્યારેય નહીં આવે. જેમ જેમ તારીખ બદલાય છે તેમ યાદીમાં નવું નામ ઉમેરાતું જાય છે. અમૃત મહોત્સવના આ વર્ષમાં, ઑપઇન્ડિયા યાદીમાંના ઘણા નામોના પરિવારો સુધી પહોંચ્યું છે. અમે તેમને એક પછી એક તમારી સામે લાવીશું.

    આ હિંદુઓને આપણે ન તો ભૂલ્યા હતા, ન તો ભૂલીશું. અમે વારંવાર અને ત્યાં સુધી આપને યાદ અપાવતા રહીશું જ્યાં સુધી આપ ખતરામાં છો. જ્યાં સુધી તમે કાફિર છો. જેથી તમે મહોમ્મદવાદ અને ઈસાઈયતના ખતરાથી સાવચેત રહી શકો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં