સુપ્રીમ કોર્ટે ગુરુવારે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનની તપાસના નિર્દેશ આપતા મદ્રાસ હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા નિર્દેશો પર સ્ટે મૂક્યો હતો.
તમિલનાડુ સરકારને નોંધાયેલા તમામ ફોજદારી કેસોની વિગતો સબમિટ કરવાનો નિર્દેશ આપતા મદ્રાસ હાઈકોર્ટના આદેશ સામે ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યા પછી સ્ટે ઓર્ડર પસાર કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, “અમે પોલીસ અપાયેલ હાઈકોર્ટના નિર્દેશો પર રોક લગાવીએ છીએ.”
Supreme Court stays Madras High Court order against Isha Foundation on mentioning of matter
— Bar and Bench (@barandbench) October 3, 2024
report by @DebayonRoy #SupremeCourt #MadrasHighCourt @ishafoundation https://t.co/AutYfdntOO
નોંધનીય છે કે કોઈમ્બતુરના નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજ દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ પિટિશનમાં હાઈકોર્ટ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.